જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી કોણ નિશાનેબાજની સ્પર્ધા સાથે સંકળાયેલા છે ?

2) રાષ્ટ્રીય કક્ષાનો ગ્રીન સ્કૂલ એવોર્ડ ૨૦૨૫ મેળવનાર જીવરાજના મુવાડા ગામની સરકારી પ્રાથમિક શાળા નીચેનામાંથી કયા જિલ્લામાં આવી છે?

3) આંગળિયાતના લેખક કોણ ?

4) હાલમાં જાહેર કરવામાં આવેલ પ્રોજેકટ શાઈન” કયા હેતુ માટે છે?

5) કઈ સંસ્થાના ઘોષણાપત્રના કારણે 18મી ડિસેમ્બર લઘુમતી દિવસ તરીકે મનાવવામાં આવે છે ?

6) પ્રધાનમંત્રી જન ધન યોજના’’નું સૂત્ર શું છે ?

7) કવિ ‘ઉશનસ્’નું મૂળ નામ જણાવો.

8) પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો.

9) પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્વ આપવામાં આવી રહ્યું છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં આવી છે. આ બાબતની સતત પ્રતીતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્ત્વ મળતુ રહે એ ઉદ્દેશ સાથે પ્રતિવર્ષ ‘વર્લ્ડ હેરીટેજ ડે’ ક્યા દિવસે મનાવવામાં આવે છે ?

10) ‘સાંઢ નાથ્યો’ પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે

11) તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ કેટલી ગ્રામ પંચાયતો સમરસ બનવાનો રેકોર્ડ સર્જાયો હતો?

12) ક્યા પ્રથમ ભારતીયે પૅરાઓલમ્પીકમાં બે ગોલ્ડ મેડલ જીત્યા ?

13) માનચતુર અને ધર્મલક્ષ્મી' એ કઈ નવલકથાનો અંશ છે ?

14) મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિમોચન થયેલા “Shaping Tomorrow's Cities From Climate Risk to Green Opportunities” પુસ્તકના લેખકનું નામ જણાવો.

15) વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી ક્યા દિવસે થાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up