જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કસુંબીનો રંગ ઝવેરચંદ મેઘાણીની કઈ ક્રુતિમાથી લેવામા આવ્યુ છે ?

2) માર્ચ-2015માં મૂકાયેલ બહુહેતુક (Multi-purpose) અને મલ્ટી-મોડલ પ્લેટફોર્મનો PRAGATI (Pro Active Governance and Timely Implementation) હેતું શું છે ?

3) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કયા જિલ્લામાં એન.સી. સી.ના લીડરશીપ એકેડમી ભવનનું લોકાર્પણ કર્યું?

4) 21 ફેબ્રુઆરીનો દિવસ ક્યા દિન તરીકે ઉજવાય છે ?

5) પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ હેઠળ રાજ્યમાં પ્રથમ આવેલ નારપુરા ગ્રામ પંચાયત નીચેનામાંથી કયા જિલ્લામાં આવી છે?

6) લાભશંકર ઠાકરનું ઉપનામ શુ છે ?

7) ગુજરાત વિદ્યાસભાના નામે ઓળખાતી સંસ્થા ક્યા નામે શરૂ થઈ હતી ?

8) ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતા બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ?

9) ગુજરાતની લોકસંસ્કૃતિ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને ૧૧૦થી વધુ પુસ્તકો થકી આવનારી પેઢી માટે અણમોલ વિરાસત બનાવનાર પદ્મશ્રી …………………. નું તાજેતરમાં નિધન થયું.

10) ‘ગુજરાતી વિશ્વકોશ’માં કોનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે ?

11) રાષ્ટ્રીય યોજના PAHAL ક્યા વિષય સાથે સંબંધિત છે ?

12) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ?

13) સ્મૃતિ મંધાતા કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે?

14) ક્લાઈમેટ ચેન્જ સામે લડત માટે પહેલ કરી વર્ષ ૨૦૨૫-૨૬નો ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ પ્રાપ્ત કરનાર સરકારી પ્રાથમિક શાળાઓ કઈ છે?

૧. પાલજ, ગાંધીનગર
૨. અહેમદપુર, ગાંધીનગર
૩. પાલ, સુરત
૪. સિંહૂજકુમાર, ખેડા

15) પાત્ર અને કૃતિ અંગેનું ક્યું જોડકું ખોટું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up