કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પંડિત રવિશંકર કયા વાઘ (Musical instrument) સાથે જોડાયેલ છે?

2) મીરાબાઈ કઈ ભક્તિ પરંપરાના હતા?

3) એલિફન્ટા ગુફાનું નામ કોણે આપ્યું હતું ?

4) ફતેહપુર સિકરી શહેર કોણે વસાવ્યું હતું ?

5) ભાંગુરિયુ ઉત્સવ - રંગીન પોશાક પહેરીને સંગીતના સાધનો વડે નૃત્ય કરતા પુરુષો અને સ્ત્રીઓ સાથેનો સંગીતમય પ્રસંગ, કઈ આદિજાતિ દ્વારા હોળીની શરૂઆત પહેલાં ઉજવવામાં આવે છે?

6) બીરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ?

7) તાજમહેલનું બાંધકામ કેટલા વર્ષ ચાલ્યું હતું ?

8) ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે ક્યું સ્થળ જાણીતું છે?

9) સાચો વિકલ્પ જણાવો.

1. પઢાર આદિજાતિ સ્ત્રીઓ આઠથી દસ વારનો, રંગીન ઘાઘરો અને બાય વગરનો, બંધ ગળાવાળો કબજો પહેરે છે.
2. પઢાર આદિજાતિ પુરુષો માત્ર લંગોટી પહેરી અને માથા ઉપર ફક્ત એક કકડો વીંટે છે.

10) મહિલાઓને પ્રિય એવી ‘બાંધણી’ માટે ક્યું શહેર જાણીતું છે?

11) પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચનાર કવિ કોણ હતા ?

12) પ્રાચીન ભારતનું ‘બૃહદેશ્વર મંદિર’ કેટલું ઊંચું છે ?

13) રઉફ એ કયા રાજ્યનો એક નૃત્ય પ્રકાર છે, જે સ્ત્રીઓ દ્વારા વસંતઋતુના સ્વાગતમાં કરવામાં આવે છે?

14) દેશના વિભિન્ન ભાગોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના ક્યા વર્ષે આવેલ કાયદા અનુસાર કરવામાં આવી ?

15) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up