કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શિખર શૈલીનું મંદિર સ્થાપત્ય ………………. માં જોવા મળે છે.

2) ભારતીય વૈદકશાસ્ત્રના મહાન પ્રણેતાઓ કોણ ગણાય છે ?

3) નીચેના પૈકી ક્યા મહાનુભાવો તબલા વાદક છે ?

1. ઉસ્તાદ અલ્લારખા
2. ઝાકીર હુસેન
3. રવિશંકર
4. શિવકુમાર શર્મા

4) ગીડ્ડા (Gidda) નૃત્ય ક્યા પ્રદેશનું નૃત્ય છે ?

5) ‘મોહિની અટ્ટમ’ ક્યા રાજ્યનું નૃત્ય છે ?

6) “કાળિયા ભૂતનો મેળો' મેલી વિદ્યાનો નૃત્ય ઉત્સવ, જ્યાં નૃત્ય અને ઢોલના તાલે હાથથી બનાવેલા 'ટેરાકોટા' શિલ્પોની પૂજા કરવામાં આવે છે, તે ગુજરાતમાં કઈ આદિજાતિઓ દ્વારા ઉજવવામાં આવે છે?

7) પ્રજનનશાસ્ત્રના કર્તા કોણ હતા ?

8) વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886 માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતાં?

9) ગુપ્તકાલીન ભિત્તિચિત્રો માટે સુપ્રસિદ્ધ બુદ્ધની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે?

10) મુખ્ય ભારતીય સંગીત શૈલી કેટલી છે ?

11) ધ હેગિંગ ઓફ અફઝલ ગુરુ'ના લેખક કોણ ?

12) ઈ.સ.1105માં ‘લીલાવતી ગણિત’ અને ‘બીજગણિત’ નામના ગ્રંથો કોણે લખ્યા હતા ?

13) ‘તાજમહેલ’ કઈ નદીના કિનારે આવેલો છે ?

14) નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. તેમણે વેસરા શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું.
2. તેમના માળખાકીય મંદિરો આયહોલ (Aihole), બદામી (Badami) અને પટ્ટડકલ (Pattadakal) ખાતે અસ્તિત્વમાં
3. તેમનું વહીવટી તંત્ર અત્યંત કેન્દ્રીયકૃત હતું.
ઉપરના વિધાનો સૌથી સચોટ રીતે કોના સંદર્ભમાં છે?

15) પૂજ્ય મોટાનું બાળપણનું નામ શું હતું?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up