ભારતનું બંધારણ / જાહેર વહીવટ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ઈ.સ.1976માં બંધારણના 42મા સુધારા દ્વારા આમુખમાં ક્યા શબ્દ ઉમેરવામાં આવ્યા ?

2) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ ક્યા સુધારાથી ઉમેરવામાં આવ્યો ?

3) ત્રણ યાદીઓ, રાજય યાદી, સંઘ યાદી અને સંયુકત યાદીની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે?

4) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના ક્યા અનુચ્છેદમાં વર્ણવેલ છે ?

5) બંધારણમાં 74મો બંધારણીય સુધારો કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ?

6) રાજ્યસભાના સભ્યોની વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે ?

7) લોકસભાનું કઈ બાબત પર આધિપત્ય છે ?

8) ..........ને મૂળભૂત હક........ના બંધારણીય સુધારાથી રદ કરવામાં આવેલ છે.

9) જાહેર વહીવટના સંચાલન માટે કેવા પ્રકારના કૌશલ્યની આવશ્યકતા નથી?

10) રાજ્ય આયોગના અધ્યક્ષ તેમજ સભ્યોની નિમણૂકની સિફારીશ કરનાર સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

11) વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ?

12) રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)ની નીચેનામાંથી કઈ કામગીરી છે?

1. માનવાધિકારોના ઉલ્લંઘનની કોઈપણ બાબતમાં તપાસ કરવી, પરંતુ તેની ઘટનાના માત્ર એક વર્ષમાં જ.
2. માનવ અધિકારોનો ભંગ કરનારને સજા કરવી.
3. પીડિતાની નાણાકીય રાહત સહિત કોઈપણ રાહત આપવી.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરોઃ

13) સંવિધાનમાં બંધારણીય સુધારા કરવા અંગેની પ્રક્રિયા બાબતે ક્યા અનુચ્છેદમાં જોગવાઈ કરવામાં આવેલી છે ?

14) અમલદારો અને રાજકારણીઓ બેફામ ન બને તે માટે શું રાખવું જરૂરી છે?

15) દાબજૂથો કઈ કઈ પદ્ધતિ વડે સ૨કા૨ સમક્ષ પોતાની માંગણીઓ રાખતા હોય છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up