ભારતનું અર્થતંત્ર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના વાક્યો ચકાસો:

1. ભારતમાં પ્રાકૃતિક નકશાઓ બનાવવા માટે કુલ નવ (9) પ્રકારો છે.
2. નકશાના મુખ્ય ત્રણ અંગો હોય છે.

2) હાલમાં ભારતીય રૂપિયો ચાલુ ખાતા પર સંપૂર્ણ રીતે પરિવર્તિત છે પરંતુ મૂડી ખાતા પર આંશિક રીતે પરિવર્તિત છે. એવો અભિપ્રાય છે કે મૂડી ખાતા પર પણ રૂપિયાને સંપૂર્ણપણે પરિવર્તિત બનાવવો જોઈએ. આવા પગલાના નીચેનામાંથી કયો/કયા સંભવિત ફાયદો/ફાયદા છે?

3) સેબી (SEBI) કોના કામકાજનું નિયમન કરે છે ?

1. ઈસ્યુના બેન્કર, પેટા દલાલ
2. મર્ચન્ટ બેન્કર, શેર દલાલ
3. અંડરરાઈટર, રોકાણ સલાહકારો
4. વિદેશી સંસ્થાકીય રોકાણકારો
ઉપરનામાંથી શું સાચું છે?

4) નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. કુલ રાષ્ટ્રીય પેદાશ (GNP) = કુલ આંતરિક પેદાશ (GDP)+ વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક.
2. GDP કરતાં GNP ત્યારે વધારે હોય છે, જ્યારે વિદેશમાંથી મળતી ચોખ્ખી સાધન આવક ઋણમાં હોય છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

5) નીચેના વાક્યો ચકાસો.

1. ભારતમાં બનેલ પ્રથમ સ્વદેશી સાઉન્ડીંગ રૉકેટ (Sounding Rocket) રોહીણી-75 (RH-75) હતુ.
2. 1975 આર્યભટ્ટ એ ભારતમાં બનાવેલ પ્રથમ સેટેલાઈટ હતો.
3.1980માં “રોહીણી”ને આકાશમાં લઈ જવા ભારતનું પ્રથમ લોંચ વીહીકલ (Launch vehicle) SLV-3 હતું.

6) આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ?

7) જાહેર વહીવટ શેનો અભ્યાસ છે ?

8) સ્ટેન્ડ-અપ ઈન્ડિયા યોજનાના સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લઈને કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે તેનો વિકલ્પ પસંદ કરો :

1. ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી.
2. આ યોજનાને વર્ષ 2025 સુધી લંબાવવામાં આવેલ છે.
3. આ યોજના અંતર્ગત કોઈપણ વ્યક્તિને રૂપિયા 10 લાખથી 1 કરોડ સુધીની બેન્ક લોન મળી શકે છે.

9) કેન્દ્ર સરકારના વિકાસ ખર્ચમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ?

10) આધાર નંબર મેળવવા માટે લાયક દરેક વ્યક્તિએ તારીખ ના રોજ અથવા ત્યારબાદ ઇન્કમટેક્ષ રીટર્નમાં અથવા પાન (PAN) અરજી ફોર્મમાં આધાર નંબર અથવા આધાર અરજી ફોર્મનો એનરોલમેન્ટ આઈડી લખવો જરૂરી છે.

11) નીચેનામાંથી કયા, સંસ્થામાં નૈતિક સમસ્યાના સ્ત્રોત છે ?

1. વ્યક્તિ ચરિત્રની નિષ્ફળતા
2. સંસ્થાના ધ્યેયો વિરૂદ્ધ સામાજીક ધ્યેય
3. મનોવૈજ્ઞાનિક અહંકાર અને બુધ્ધીવાદ
4. સદ્ગુણ અને સાર્વજનીક હિતનો સંઘર્ષ
5. વ્યક્તિગત મૂલ્યો અને સંસ્થાકીય લક્ષ્યોનો સંઘર્ષ
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

12) નીતિ આયોગ ક્યારથી અમલમાં આવેલ છે ?

13) નીચેનામાંથી કયું કાર્ય, RBI કરતી નથી?

14) ............. ની વ્યાખ્યાયિત લાક્ષણિક્તા એ છે કે તે કોઈ વસ્તુનું મૂલ્યાંકન વ્યક્ત કરે છે.

15) ભારતના પરમાણુ પ્રતિરોધ વ્યૂહરચના વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. ભારત તેના પરમાણુ શસ્ત્રાગારને જાળવવા માટે વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધ નીતિનું પાલન કરે છે.
2. INS વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર એ ભારતની પરમાણુ સેકન્ડ-સ્ટ્રાઈક ક્ષમતાનો મુખ્ય ઘટક છે.
3. ભારત ત્રિપુટી-આધારિત પરમાણુ પ્રતિરોધ જાળવે છે, જેનો અર્થ છે કે તેની પાસે જમીન, હવા અને સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up