કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચે મેળા અને તેને સંબંધિત જિલ્લાની જોડી આપેલી છે. તે પૈકી કઈ જોડી સાચી નથી?

2) દક્ષિણ ભારતના ક્યા રાજાના ઉપનામ ‘મહામલ્લ’ પરથી નગરનું નામ ‘મહાબલીપુરમ’ પાડવામાં આવ્યું છે ? (પલ્લવવંશ)

3) તિરુપતિનું મંદિર ક્યા રાજ્યમાં આવેલું છે ?

4) ગુજરાતનાં ક્યાં સ્થાને ચોખ્ખા ઘીમાં બનેલ સુખડીનો પ્રસાદ આપવામાં આવે છે?

5) ચિત્રવિચિત્રનો મેળો ક્યાં યોજાય છે?

6) કબીરની રચનાઓ મુખ્ય કઈ ભાષામાં લખાયેલી છે ?

7) રુદ્ર મહાલય ક્યાં આવેલો છે ?

8) કયા પ્રકારના ગીતોને ‘‘રાજિયા’’ કહેવામાં આવે છે?

9) નીચેના પૈકી કયું ગુજરાતનું લોકનૃત્ય છે?

10) જય જય ગરવી ગુજરાત' નાં રચિયતા કવિ કોણ?

11) ગુજરાતની હસ્તકલા વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?

I. સુરતનો જરી ઉદ્યોગ એ પ્રાચીન હસ્તકલા પૈકીનો એક છે જેનો ઉદ્ભવ મુઘલ સમયગાળા દરમ્યાન થયેલો માનવામાં આવે છે.
II. રોગન, જરી, ટાય અને ડાઈ તથા વિશિષ્ટ પટોળા એ રાજ્યની આકર્ષક વણાટની સાંસ્કૃતિક ભાત છે.
III. પટોળાની અનોખી બાંધણી અને વણાટ પદ્ધતિ વસ્ત્રની બંને બાજુઓ પર એક સમાન ભાત (patterns)ની રચના કરે છે.

12) વોટસન સંગ્રહાલય ક્યાં આવેલુ છે?

13) પ્રખ્યાત હોર્નબિલ ઉત્સવ ક્યા રાજ્યમાં આયોજિત કરવામાં આવે છે ?

14) દૂધસરિતા ડેરી ક્યાં જિલ્લામાં આવેલી છે?

15) ગુજરાતની લોક રંગમંચની ‘ભવાઈ’નો ઉદ્ભવ..............માં થયો હતો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up