કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતમાં અકિકનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે?

2) ખંભાલય માતાનું પવિત્ર સ્થાનક માંડલ ક્યા જિલ્લામાં આવેલું છે?

3) નાલંદા વિદ્યાપીઠમાં કોણ ચૌદ ચાતુર્માસ કર્યા હતા જેથી આ જૈનતીર્થ પણ બન્યું હતું ?

4) ગુજરાતનાં ક્યા શૈક્ષણીક સંકુલ/ સંસ્થામાં આદિવાસી સંગ્રહાયલ આવેલ છે?

5) ભરતમુનિ નીચે આપેલ ક્યા નાટકના કર્તા હતા ?

6) ધોળાવીરા ક્યા આવેલું છે ?

7) આયના મહેલ ક્યાં આવેલ છે?

8) ‘પીથોરો’ કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે?

9) ગોળ ગધેડાનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?

10) ગોપ મંદિર ક્યા આવેલું છે ?

11) બંગ લાઈબ્રેરી' ક્યા જિલ્લામા આવેલી છે?

12) નીચે પૈકી ક્યો વિકલ્પ સાચો નથી?

13) ક્યા સંપ્રદાયની અસર વધતા ‘રાસ’ વધુ લોકપ્રિય બન્યા છે ?

14) ‘મોહીની અટ્ટમ’ કયા રાજ્યનું નૃત્ય છે ?

15) “સારે જહાં સે અચ્છા” કોણે લખ્યું છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up