ભારતનું અર્થતંત્ર ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બુલ (Bull) અને બેયર (Bear) શબ્દો કઈ જગ્યાએ ઉપયોગમાં લેવામાં આવે છે?

2) પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી?

3) 1950 થી 1990 દરમિયાન ઓદ્યોગિક વિકાસની વ્યૂહરચના અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં જાહેર ક્ષેત્રના એકમોએ મુખ્ય ભૂમિકા ભજવવાની હતી.
2. ઔદ્યોગિકરણની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ ‘નિકાસ પ્રોત્સાહન' હતું.
3. સ્થાનિક ઉદ્યોગોને વિદેશી સ્પર્ધાથી સુરક્ષિત રાખવાનો હતો.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

4) અર્થવ્યવસ્થાની તેજી અને મંદીના ચક્રથી રચાતી બેરોજગારીને કયા પ્રકારની બેરોજગારી કહેવાય છે ?

5) ભારતમાં સર્વિસ ટેક્ષ કોની ભલામણ પર લાગુ કરવામાં આવ્યો હતો?

6) ECS નું પૂરું નામ જણાવો.

7) ‘નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ........છે.

8) શ્રમપ્રધાન ઉત્પાદન-પધ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કો સિધ્ધાંત અપનાવવાનું કહ્યું છે?

9) કરના દર ના આધારે કરનો એક પ્રકાર...... છે?

10) ભારતનું નાણાંકીય વર્ષ ક્યું ગણાય છે ?

11) ‘‘યોગક્ષેમ વહામ્યહમ્’’ ક્યા વિભાગનું સૂત્ર છે તે જણાવો.

12) સમગ્ર ભારતમાં census - વસ્તી ગણતરી કયારે થાય છે?

13) ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ?

14) ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ?

15) ભારતના પરમાણુ પ્રતિરોધ વ્યૂહરચના વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. ભારત તેના પરમાણુ શસ્ત્રાગારને જાળવવા માટે વિશ્વસનીય ન્યૂનતમ પ્રતિરોધ નીતિનું પાલન કરે છે.
2. INS વિક્રાંત એરક્રાફ્ટ કેરિયર એ ભારતની પરમાણુ સેકન્ડ-સ્ટ્રાઈક ક્ષમતાનો મુખ્ય ઘટક છે.
3. ભારત ત્રિપુટી-આધારિત પરમાણુ પ્રતિરોધ જાળવે છે, જેનો અર્થ છે કે તેની પાસે જમીન, હવા અને સમુદ્રમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up