જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કબડ્ડી વર્લ્ડકપ-2016માં ભારતીય ટીમના કેપ્ટનનું નામ શું છે?

2) જય જય ગરવી ગુજરાત’ના કવિ કોણ છે ?

3) “મને ભીક્ષામાં, તમે દિકરીને ભણાવશો એવું વચન આપો.’’આ વાક્ય કોનું છે ?

4) ગુજરાતી ભાષામાં પ્રથમ આત્મકથા ક્યાં લેખકે લખી ?

5) ગૂજરાત વિદ્યાપીઠમાં સેવાઓ આપનાર ‘કાકા કાલેલકર”નો જન્મ કયો થયો હતો ? 0

6) જળકમળ છાંડી જાને બાળા ................ આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

7) સી.એમ. ડેશબોર્ડ અંતર્ગત સરકાર જિલ્લા કલેક્ટર્સ-ડીડીઓ મહાનગરપાલિકા અને પ્રાદેશિક કમિશનરોની કામગીરીનું રિયલ ટાઇમ મૂલ્યાંકન કરવા માટે RTPMS 2.0 એટલે રિયલ ટાઇમ પર્ફોમન્સ ................. સિસ્ટિસ્ટમ.

8) ઈ ગ્રામ વિશ્વ ગ્રામ યોજનાનું સોફ્ટવેર કોણે તૈયાર કરેલ છે ?

9) મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નીચેનામાંથી કેટલા મહત્વકાંક્ષી જિલ્લા અને તાલુકાઓમાં જી-સફલમાં ‘રિંગ ફેન્સિંગ સુવિધા સાથે ડિજિટલ વોલેટ ટ્રાન્સફર’ સુવિધાનો શુભારંભ કરાવ્યો?

10) પોતાના પુસ્તક “માણસાઈના દીવા” માં ઝવેરચંદ મેઘાણીએ પોતાના સમાજકાર્ય દરમ્યાન કઈ વ્યકિત સાથેના અનુભવો આલેખ્યાં છે?

11) શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ પ્રવાસનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા કેટલા વરિષ્ઠ નાગરિકોનું જૂથ હોવું અનિવાર્ય છે?

12) સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાયેલ શૌર્યયાત્રામાં વિવિધ રાજ્યોના લોકનૃત્યો પૈકી ............ રાજ્યનું ગુડુમ બાજા નૃત્ય પણ ભજવાયું હતું.

13) રાજ્ય સરકારે અ વર્ગની નગરપાલિકાઓના વિકાસ કામો માટે નગરપાલિકા કક્ષા સમિતિ દ્વારા તાંત્રિક અને વહીવટી મંજૂરી આપવાની નાણાકીય મર્યાદા હાલની રૂપિયા ૫૦ લાખથી વધારીને કેટલી કરી?

14) મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જનજાતીય ગૌરવ વર્ષ અંતર્ગત નીચેનામાંથી કયા સ્થળેથી જનજાતીય ગૌરવ રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું?

15) સત્યના પ્રયોગ આત્મકથા ક્યા સર્જક પાસેથી પ્રાપ્ત થાય છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up