જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતભરમાં ‘પોલીસ દિન’ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે?

2) સાહિત્ય દીવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહ્ત્યકાર ને ઓળખવામા આવે છે ?

3) નીચેનામાંથી ક્યું ઘટકતત્વ હાઈકુમાં આવતું નથી ?

4) રવિશંકર મહારાજની યાદમા પ્રસિધ્ધ થયેલ પુસ્તક માણસાઈના દીવા કોની કલમ દ્વારા લખાયેલ છે ?

5) ઉશનસ' ઉપનામ કયા સર્જક નુ છે ?

6) જે ગામમાં છેલ્લા ...... વર્ષમાં અકસ્માત સિવાયનો કોઇ પણ ગુનો નોંધાયો ન હોય તેને પાવનગામ તરીકે પસંદ કરવામાં આવે છે.

7) હા પસ્તાવો' ! વિપુલ ઝરણુ સ્વર્ગથી ઉતર્યુ છે ' કોની ઉક્તિ છે ?

8) સ્નેહરશ્મિ તખલ્લુસ કયા ગુજરાતી સાહિયકાર નુ છે ?

9) આદિ કવિ તરીકે કોણ જાણીતુ છે ?

10) ગુજરાતના કયા મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન બાલ મંદિરથી યુનિવર્સિટી સુધી કન્યા કેળવણી મફત કરવાનો મહત્વ નો નિર્ણય કરવામા આવ્યો ?

11) ગુજરાતની કઈ મહાનગરપાલિકા ગ્રીન વિહિકલ પોલિસી અપનાવનારી દેશની પ્રથમ મહાનગરપાલિકા બની?

12) આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત આદિવાસી મહિલાને કેટલી સહાય મળી શકે ?

13) સામાન્ય રીતે કબડ્ડી માટે રમતના મેદાન માટે કેટલી જગ્યા જરૂરી છે?

14) પ્રાથમિક શિક્ષણ અને શાળાની ગુણવત્તાનું ગ્રેડિંગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ક્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે?

15) વંદે માતરમ્ મેમોરિયલ નીચેનામાંથી કયા જિલ્લામાં આવ્યું?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up