કલા અને સાંસ્કૃતિક વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રાણકીવાવ કોણે બંધાવી હતી ?

2) દક્ષીણામૂર્તિ વિદ્યાર્થી ભવનનાં સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા?

3) પૂ.મોરારીબાપુના જ્ન્મ સ્થળનું નામ જણાવો.

4) "ડાહ્યી લક્ષ્મી પુસ્તકાલય" ક્યાં આવેલ છે?

5) વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886 માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતાં?

6) પટ્ટદકલ નગર ક્યા રાજ્યમાં આવેલું છે ?

7) સ્વામી હરિદાસ કઈ ધાર્મિક પ્રણાલીના હતા?

8) ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત એવું મહાબલીપુરમ્ ક્યા રાજ્યમાં આવેલું છે ?

9) ગુજરાતમાં પ્રારંભ થયે સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે?

10) ભારતમાં ઉત્તર-પશ્ચિમ ચીનમાંથી ક્યા લોકો આવ્યા હતા ?

11) સ્વામી અય્યપ્પા મંદિર કે શબરીમાલા મંદિર દક્ષિણ ભારતના ક્યા રાજ્યમાં આવેલ છે?

12) કઈ સાલમાં રાણકીવાવને UNESCO દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં દરજ્જો અપાયો ?

13) કોલઘા આદિમ જનજાતિ ગુજરાતમાં વિશેષતઃ સંવેદનશીલ આદિજાતિ જૂથ (Particularly Vulnerable Tribal Groups) (PVTG)ના કેટલા પ્રતિશત છે ?

14) પાપડ ઉદ્યોગ માટે ક્યું સ્થળ જાણીતું છે?

15) પારસી સૌપ્રથમ ગુજારાતનાં ક્યાં બંદરે ઉતર્યા?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up