ચર્ચા

1) 'ઉત્તરાર્ધ' શબ્દ અને મહોત્સવના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો.

1. ઉત્તરાયણ પછી જયારે સૂર્ય ઉત્તર તરફ પ્રયાણ કરે છે, ત્યારે તેના મધ્ય ભાગને 'ઉત્તરાર્ધ' કહેવામાં આવે છે.
2. આ સમયગાળો શિયાળાની વિદાય અને લાંબા થતા દિવસોના સ્વાગતનું પ્રતીક છે.
૩. સૂર્યમંદિરની રચના એવી છે કે વર્ષમાં બે દિવસ સૂર્યનું પ્રથમ કિરણ સીધું ગર્ભગૃહમાં પડે છે.
ઉપરના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

Explanation:

No answer description available for this question. Let us discuss.

Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up