ચર્ચા
1) રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની સબમરીન સફર બાબતે નીચેનાં વિધાનો તપાસો.
1. તેઓ સબમરીન સોર્ટી કરનારા બીજા ભારતીય રાષ્ટ્રપતિ બન્યાં છે.
2. તેમણે INS વાગશીર સબમરીન પર સફર કરી હતી.
3. આ પહેલાં વર્ષ 2006માં એ. પી. જે. અબ્દુલ કલામે સબમરીન સોર્ટી કરી હતી.
ઉપરનામાંથી કયાં વિધાનો સાચાં છે ?
Explanation:
No answer description available for this question.
Let us discuss.
Comments (0)