નવેમ્બર 2025
55) 25મી SCO સમિટ 2025 વિશે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. SCO સમિટ 2025ની થીમ 'Upholding the Shanghai Spirit: SCO on the Move' હતી.
2. SCO દ્વારા 2025-26 માટે કિર્ગિસ્તાનના ચોલપોન-આટા શહેરને *SCOની પ્રવાસી અને સાંસ્કૃતિક રાજધાની' તરીકે જાહેર કર્યું.
3. આ સમિટમાં PM મોદીએ પીપલ-ટુ-પીપલ જોડાણ અને સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપવા માટે 'Civilizational Dialogue Forum' શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
59) નીચે આપેલ યોગ્ય વિધાન પસંદ કરો.
1. કેન્દ્રીય કેબિનેટે દેશમાં રિસાયક્લિંગ ક્ષમતા વિકસાવવા માટે કિટિકલ મિનરલ્સની રિસાયકલિંગ માટે પ્રોત્સાહન યોજનાને મંજૂરી આપી છે.
2. આ યોજનાનો સમયગાળો વર્ષ 2025-26થી 2030-31 સુધી છે.
3. નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
61) નીચે આપેલાં વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) એ દેશમાં પેમેન્ટ સિસ્ટમની દેખરેખ વધારવા માટે 6 સભ્યોની પેમેન્ટ્સ રેગ્યુલેટરી બોર્ડ (PRB)ની રચના કરી છે.
2. તે RBIના સેન્ટ્રલ બોર્ડની સમિતિ ' બોર્ડ ફોર રેગ્યુલેશન એન્ડ સુપરવિઝન ઓફ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ (BPSS)'નું સ્થાન લેશે.
૩. PRB બોર્ડ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007માંથી સત્તા મેળવે છે.
62) દાદાભાઈ નવરોજી સંબંધિત નીચેનાં પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) ના સ્થાપક સભ્યોમાંના એક હતા અને ત્રણ વખત કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સેવા આપી હતી.
2. વર્ષ 1892માં તેઓ બ્રિટિશ પાર્લમિન્ટમાં ચૂંટાયેલા પ્રથમ ભારતીય હતા.
3. તેમને “ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન" (Grand Old Man of India) તરીકે ઓળખવામાં આવે છે.
4. તેમણે ડ્રેઇન ઓફ વેલ્થ થિસરી રજૂ કરી હતી.
64) 5 સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિવસ 2025 સંદર્ભે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. આ દિવસે ગુજરાતના પાંચ શિક્ષકોને 'નેશનલ ટીચર્સ એવોર્ડ 2025' એનાયત કરવામાં આવ્યા.
2. વર્ષ 2025ની થીમ "Inspiring the Next Generation of Learners" હતી.
૩. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે.
65) નીચે આપેલ વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. તાજેતરમાં ARISE સિટીઝ ફોરમ 2025 નવી દિલ્હી યોજાઈ.
2. ARISE - એડેપ્ટિવ, રેઝિલિયન્ટ, ઇનોવેટિવ, સસ્ટેઇનેબલ અને ઇક્વિટેબલ.
3. તે સ્થાનિક સરકારોની પ્રમુખ અર્બન રેઝિલિયન્સ ફોરમ છે.
70) ક્રાઇમ ઇન ઇન્ડિયા રિપોર્ટ 2023 મુજબ, સતત ચોથા વર્ષે ભારતનું સૌથી સુરક્ષિત શહેર કયું જાહેર થયું ?
71) નીચે આપેલ વિધાન/વિધાનો પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1 . ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)ના સહયોગથી બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), ભારતની પશ્ચિમ અને પૂર્વીય સરહદો પર દેખરેખ વધારવા માટે રડાર-માઉન્ટેડ ડ્રોન વિકસાવી રહ્યું છે.
2. BSFએ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની સરહદોને સુરક્ષિત કરવા માટે તેના મુખ્યાલય (નવી દિલ્લી) ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને જીયોગ્રાફિક ઇન્ફર્મેશન સિસ્ટમ (GIS) દ્વારા સંચાલિત ડિસિઝન સપોર્ટ સિસ્ટમ (DSS) શરૂ કરી છે.
77) 11મા વિમેન્સ હૉકી એશિયા કપ 2025 બાબતે યોગ્ય વિધાન પસંદ કરો.
1. ફાઇનલમાં ભારતને હરાવીને ચીને ખિતાબ જીત્યો.
2. આ ચેમ્પિયનશિપ ચીનના હાંગઝોઉમાં યોજાઈ હતી.
૩. આ જીતની સાથે જ, ચીન FIH વિમેન્સ વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થનારી 7મી ટીમ બની ગઈ છે, જે બેલ્જિયમ અને નેધરલેન્ડ્સમાં યોજાશે.
79) IUCN વર્લ્ડ કન્ઝર્વેશન કૉંગ્રેસ 2025 બાબતે યોગ્ય વિદ્યાનો પસંદ કરો.
1. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN) વર્લ્ડ કન્ઝર્વેશન કૉંગ્રેસ 2025 સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં અબુ ધાબી નેશનલ એક્ઝિબિશન સેન્ટર (ADNEC) ખાતે યોજાઈ હતી.
2. કાઝીરંગાના ડિરેક્ટર સોનાલી ઘોષ IUCNનો કેન્ટન આર. મિલર એવોર્ડ મેળવનારા પ્રથમ ભારતીય બન્યા.
3. 2025ના કૉંગ્રેસ માટેની થીમ "Powering Transformative Conservation" હતી.
80) નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?
1. મેથેન્ડીએનોન લોંગ-ટર્મ મેટાબોલિટ (LTM) ભારત દ્વારા એન્ટિ-ડોપિંગ પરીક્ષણ માટે દુર્લભ રેફરન્સ મટીરિયલ તરીકે વિકસાવવામાં આવ્યું છે.
2. આ રેફરન્સ મટીરિયલ NIPER - ગુવાહાટી અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી (NDTL), નવી દિલ્હીના સહયોગથી વિકસાવવામાં આવ્યું છે.
3. મેથેન્ડીએનોનનું LTM હાલ વૈશ્વિક સ્તરે વ્યાપારી રીતે ઉપલબ્ધ છે.
86) પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના (PMDDKY) સંદર્ભે નીચે પૈકી યોગ્ય વિધાનો પસંદ કરો.
1. કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના (PMDDKY) હેઠળ 100 મહત્ત્વાકાંક્ષી કૃષિ જિલ્લાઓ વિકસાવવાની જાહેરાત કરી છે, જેમાં ઉત્તર પ્રદેશના સૌથી વધુ 12 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
2. આ યોજના હેઠળ ગુજરાતના કુલ 4 જિલ્લાઓ (કચ્છ, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર)ની પસંદગી કરવામાં આવી છે.
87) નીચે આપેલાં વિધાનો પૈકી યોગ્ય વિધાન પસંદ કરો.
1. DSC A22 (યાર્ડ 327) ભારતીય નૌસેનાના DSC પ્રોજેક્ટનું ત્રીજું જહાજ બંગાળના કોલકાતાના ટીટાગઢ ખાતે 'ડાઇવિંગ સપોર્ટ ક્રાફ્ટ (DSC) A22 (યાર્ડ 327)' લોન્ચ કર્યું
2. તેનું નિર્માણ મેસર્સ ટિટાગઢ રેલ સિસ્ટમ્સ લિમિટેડ (TRSL) દ્વારા કરવામાં આવ્યું હતું.
3. તેને ઇન્ડિયન રજિસ્ટર ઓફ શિપિંગ (IRS)ના નિયમો હેઠળ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવ્યું છે.
89) ઇન્ડિયા મોબાઇલ કૉંગ્રેસ (IMC) 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. 9મી આવૃત્તિનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું.
2. તે એશિયાનો સૌથી મોટો ટેલિકોમ, મીડિયા અને ટેક્નોલોજી કાર્યક્રમ છે.
3. 2025 ની થીમ Innovate to Transform હતી.
90) નીચેના પૈકી કર્યા વિધાનો સાયાં છે ?
1. સિંગાપોરના પ્રધાનમંત્રી લોરેન્સ વૉંગે પ્રથમ વખત ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી.
2. આ મુલાકાત ભારત-સિંગાપોર વચ્ચે રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ હતી.
૩. ભારત અને સિંગાપોર વચ્ચે સત્તાવાર રાજદ્વારી સંબંધો 1965માં શરૂ થયા હતા.
93) ભારત દ્વારા વિકસાવવામાં આવેલ સ્વદેશી વોટર-સોલ્યુબલ ફર્ટિલાઇઝર ટેક્નૉલૉજી સંદર્ભે યોગ્ય વિધાન પસંદ કરો.
1. આ ટેક્નોલોજી વિકસાવવા માટેના પ્રોજેક્ટનું નેતૃત્વ સોલ્યૂબલ ફર્ટિલાઈઝર ઇન્ડસ્ટ્રી એસોસિયેશન (SFIA)ના પ્રેસિડેન્ટ રાજીબ ચક્રવર્તીએ કર્યું હતું.
2. આ ટેક્નોલોજી કેન્દ્રીય ખાણ મંત્રાલય (MoM)ના સહયોગથી વિકસાવવામાં આવી છે.
3. આ ટેક્નોલોજી દ્વારા લગભગ બધા જ પ્રકારનાં સોલ્યુબલ ખાતરો બનાવી શકાશે
96) 2 સપ્ટેમ્બર, 2025 'વિશ્વ નાળિયેર દિવસ' બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. થીમ "Uncovering Coconut's Power, Inspiring Global Action." હતી.
2. ગુજરાતમાં મુખ્યત્વે નાળિયેરનું ઉત્પાદન ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકામાં થાય છે.
3. સૌથી વધુ નારિયેળ ઉત્પાદન કરતા ભારતનાં રાજ્યોમાં ગુજરાત 7મા ક્રમે.
97) MONDIACULT કોન્ફરન્સ 2025 બાબતે યોગ્ય વિધાનો પસંદ કરો.
1. MONDIACULT એ વિશ્વની સૌથી મોટી સાંસ્કૃતિક નીતિ પરિષદ છે.
2. આ કોન્ફરન્સનું આયોજન યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) અને સ્પેન સરકાર દ્વારા સ્પેનના બાર્સેલોના શહેર ખાતે કરવામાં આવ્યું હતું.
૩. આ કોન્ફરન્સ દરમિયાન UNESCOએ ચોરાયેલી સાંસ્કૃતિક વસ્તુઓનું વિશ્વનું પ્રથમ વર્ચ્યુઅલ મ્યુઝિયમ લોન્ચ કર્યું છે.
99) તાજેતરમાં યોજાયેલ 17માં એશિયા કપ 2025 વિશે નીચેના વિધાન ચકાશો.
1. આ ટૂનમિન્ટ ભારત દ્વારા જીતવામાં આવી છે.
2. આ ટૂર્નામેન્ટ BCCI દ્વારા યોજવામાં આવે છે.
3. ભારતીય ખેલાડી કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
Comments (0)